વનવૃક્ષો/પરિચય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
વનવૃક્ષો
વનવૃક્ષો : પરિચય
ગિજુભાઈ બધેકા
વડ →




પ રિ ચ ય

આશ્રમવૃક્ષો પછી આ વનવૃક્ષો છે. મનુષ્યજીવન અને વનસ્પતિજીવન એકબીજાનાં કેવી રીતે સહાયક છે અને કુદરતનું ડહાપણ કેવું અદ્‌ભૂત છે એની ખબર કુદરતના અભ્યાસમાંથી પડે છે. વનવૃક્ષો માત્ર વૃક્ષોની યાદી નથી કે તેનાં વર્ણનો નથી. પક્ષીઓ પેઠે વૃક્ષો પણ અભ્યાસ કરવા યોગ્ય છે, અને એ રસિક અભ્યાસની દિશા ઉઘાડવા માટે આવાં પુસ્તકોની યોજના છે.

ગિજુભાઈ