ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ/નાહાનો ભક્ત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
←  પ્રેમાનંદ સ્વામી ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ
નાહાનો ભક્ત
દલપતરામ
ઉદેરત્ન →


એ કવિ અમદાવાદનો લેંઉઓ કણબી ગયા સૈકડામાં હતો એવું અહિના લોકો કેહે છે. તેની ગરબિયો તથા પદ ગણાં પ્રસિદ્ધ છે. પણ તેની વિશેષ હકિકત પણ માલમ પડતી નથી.