દિવાળીબાઈના પત્રો/પત્ર ૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
દિવાળીબાઈના પત્રો
પત્ર ૨
દિવાળીબેન
પત્ર ૩ →


પત્ર ૨
૧૯મી માર્ચ ૧૮૮૫
 

-આપનો નવરાશનો વખત આવા અમૂલ્ય કાર્યોથી નિર્મ્યો એથી ઘણો આનદ થાય છે. વળી

(સોરઠો)

જાહિ જાહિ પે પ્યાર, તાકો સબ પ્યારો લગે
સજ્જન કેરી ગાર, અમૃતસે મીથી લગે
 


એવું છે એટલે 'પ્રિયંવદા' ઉપર સવિશેષ પ્રેમ ઉપજે એમાં શી નવાઈ ?-

♣♣