નિત્ય મનન/૧૧-૧-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૦-૧-’૪૫ નિત્ય મનન
૧૧-૧-’૪૫
ગાંધીજી
૧૨-૧-’૪૫ →


जैसे अनुभव लेता हूँ, पाता हूँ कि आदमी अपने आप अपने सुख-दुःखका कारण है ।

११-१-’४५
 

અનુભવ લેતો જાઉં છું તેમ જોઉં છું કે માણસ પોતે જ પોતાનાં સુખદુઃખનું કારણ છે.

૧૧–૧–’૪૫