નિત્ય મનન/૧૨-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૧-૩-’૪૫ નિત્ય મનન
૧૨-૩-’૪૫
ગાંધીજી
૧૩-૩-’૪૫ →


मनुष्य जानता है कि जब मरनेके नज़दीक पहुँचता है सिवाय ईश्वरके कोई सहारा नहीं है, तो भी रामनाम लेते हिचकिचाहट होती है। ऐसे क्यों ?

१२-३-’४५
 

માણસ જાણે છે કે તે મરણ સમીપ પહોંચે છે ત્યારે તેને માટે ઈશ્વર સિવાય બીજો કશો આધાર નથી, તેમ છતાં તે રામનામ લેતાં અચકાય છે. એમ કેમ ?

૧૨-૭-’૪૫