નિત્ય મનન/૧૩-૧૨-’૪૪
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
← ૧૨-૧૨-’૪૪ | નિત્ય મનન ૧૩-૧૨-’૪૪ ગાંધીજી |
૧૪-૧૨-’૪૪ → |
एक बहनने कहा : “ मैं प्रार्थना करती थी, अब छोड दी है |” मैने पूछा : “ क्यों ?” उसने उत्तर दिया : “क्योंकि मैं दिलको धोखा देती थी ।” उत्तर तो ठीक ही है, लेकिन धोखा देना छोड़े, प्रार्थना क्यों छोड़े ?
१३–१२–’४४
એક બહેને કહ્યું : “હું પ્રાર્થના કરતી હતી,
હવે છોડી દીધી છે.” મેં પૂછ્યું : “કેમ ?”
તેણે જવાબ આપ્યો : “કારણ કે હું મારા
અંતરને છેતરતી હતી.” ઉત્તર બરાબર છે; પણ
છેતરવાનું છોડે, પ્રાર્થના શા માટે છોડે ?
૧૩-૧૨-’૪૪