નિત્ય મનન ગાંધીજી
← ૧૫-૧૦-’૪૪ | નિત્ય મનન ૧૬-૧૦-’૪૪ ગાંધીજી |
૧૭-૧૦-’૪૪ → |
शांतिमें, सुखमें तो सब कुछ होता है । चरखा दुःखीका, भूखोंका, सहारा है । दुःखमें तो छूटना ही नहीं चाहिये ।
શાંતિમાં ને સુખમાં તો બધું થાય. રેંટિયો દુખિયાં ને ભૂખ્યાનો આધાર છે. એટલે દુ:ખમાં તો એને છોડવાનો હોય જ નહીં.