નિત્ય મનન/૧૬-૧૧-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૧૩-૧૧-’૪૪ નિત્ય મનન
૧૬-૧૧-’૪૪
ગાંધીજી
૨૦-૧૧-’૪૪ →


रोना हँसना दिलमें से निकलता है । (मनुष्य) दुःख मानकर रोता है । उसी दुःखको सुख मानकर हँसता है । इसलिए ही रामनामका सहारा चाहिये । सब उनको अर्पण करना तो आनंद ही आनंद है ।

१६-११-’४४
 

રોવું અને હસવું બંને દિલમાંથી નીકળે છે. (માણસ) જેને દુઃખ માનીને રુએ છે તેને જ સુખ માનીને હસે છે. આથી જ રામનામનો આધાર જોઈએ. બધું એને અર્પણ કરવું એ તો આનંદ જ આનંદ છે.

૧૬-૧૧-’૪૪