નિત્ય મનન/૧૬-૨-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૫-૨-’૪૫ નિત્ય મનન
૧૬-૨-’૪૫
ગાંધીજી
૧૭-૨-’૪૫ →


जो गुस्सा स्वजन पर होता है उसे रोकनेमें जय है । परजन पर गु़स्सा रोकनेके लिए हम मजबूर हो जाते हैं । उसमें जय कैसे ?

१६-२-’४५
 

સ્વજન પર ગુસ્સો ચડે તે રોકવામાં જય છે. પારકા પર આવતો ગુસ્સો તો આપણે લાચારીથી રોકીએ છીએ. તેમાં જય શાનો ?

૧૬-૨-’૪૫