નિત્ય મનન/૧૭-૧-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૬-૧-’૪૫ નિત્ય મનન
૧૭-૧-’૪૫
ગાંધીજી
૧૮-૧-’૪૫ →


बगैर परिश्रमसे, यानी बगैर तपके, कुछ भी हो नहीं सकता है, तो आत्मशोध कैसे हो सके ?

१७-१-’४५
 

પરિશ્રમ વગર એટલે કે તપ વગર કશું જ થઈ શકતું નથી તો પછી આત્મશોધ કેમ થઈ શકે ?

૧૭–૧–’૪૫