નિત્ય મનન/૧૭-૪-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૬-૪-’૪૫ નિત્ય મનન
૧૭-૪-’૪૫
ગાંધીજી
૧૮-૪-’૪૫ →


यथाशक्ति किसे कहें ? जिससे मनुष्य अपनी सब शक्ति बगै़र संकोचके खर्च करता है । ऐसे शुभ प्रयत्नमें सफलता प्रायः होती है ।

१७-४-’४५
 

યથાશક્તિ કોને કહેવાય ? પોતાની બધી શક્તિ જરાય સંકોચ વગર વાપરવી તે. એવા શુભ પ્રયત્નમાં ઘણું કરીને સફળતા મળે છે.

૧૭-૪-’૪૫