નિત્ય મનન/૧૮-૧-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૭-૧-’૪૫ નિત્ય મનન
૧૮-૧-’૪૫
ગાંધીજી
૧૯-૧-’૪૫ →


अगर सब समय भगवान् का है तो हम एक क्षण भी निकम्मी क्यों जाने दें ? अगर हम भगवान् के हैं तो हमारे शरीरका एक हिस्सा भी मौजशौक़में क्यों दें ?

१८-१-’४५
 

જો બધો સમય ભગવાનનો હોય તો આપણે એક ક્ષણ પણ નકામી કેમ જવા દઈએ ? આપણે ભગવાનના હોઈએ તો આપણા શરીરનો એક ભાગ પણ મોજશોખમાં કેમ આપીએ ?

૧૮-૧–’૪૫