નિત્ય મનન/૧૮-૨-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૭-૨-’૪૫ નિત્ય મનન
૧૮-૨-’૪૫
ગાંધીજી
૧૯-૨-’૪૫ →


मनुष्य-जीवन और पशु-जीवनमें फ़रक क्या है ? इसका संपूर्ण विचार करनेसे हमारी काफ़ी मुसीबतें हल होती हैं ।

१८-२-’४५
 

મનુષ્યજીવન અને પશુ જીવનમાં ફરક શો ? એનો પૂરેપૂરો વિચાર કરવાથી આપણી ઘણી મુશ્કેલીઓનો નિવેડો આવી જાય છે.

૧૮-૨-’૪૫