નિત્ય મનન/૧૯-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૧૮-૧૨-’૪૪ નિત્ય મનન
૧૯-૧૨-’૪૪
ગાંધીજી
૨૦-૧૨-’૪૪ →


संतोंकी वाणी सुनो, शास्त्र पढ़ो, विद्वान हो लो; लेकिन अगर ईश्वरको हृदयमें स्थान नहीं दिया तो कुछ नहीं किया ।

१९-१२-’४४
 

સંતોની વાણી સાંભળો, શાસ્ત્ર પઢો, વિદ્વાન થઈ જાઓ; પણ જો ઈશ્વરને હૃદયમાં સ્થાન ન આપ્યું તો કાંઈ ન કર્યું.

૧૯-૧૨-’૪૪