નિત્ય મનન/૧૯-૧-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૮-૧-’૪૫ નિત્ય મનન
૧૯-૧-’૪૫
ગાંધીજી
૨૦-૧-’૪૫ →


अनासक्त कार्य शक्तिप्रद है, क्योंकि अनासक्त कार्य भगवान्-भक्ति है ।

१९-१-’४५
 

અનાસક્ત કાર્ય શક્તિ આપનારું છે, કારણ કે અનાસક્ત કાર્ય એ ભગવાનની ભક્તિ છે.

૧૯-૧–’૪૫