નિત્ય મનન/૨૧-૧૧-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૨૦-૧૧-’૪૪ નિત્ય મનન
૨૧-૧૧-’૪૪
ગાંધીજી
૨૨-૧૧-’૪૪ →


सत्यके दर्शन बगै़र अहिंसाके हो ही नहीं सकते। इसीलिए कहा है कि अहिंसा परमो धर्मः ।

२१-११-’४४
 

સત્યનાં દર્શન અહિંસા વગર થઈ જ ન શકે. તેથી જ કહ્યું છે કે અહિંસા પરમો ધર્મ.

૨૧-૧૧-’૪૪