નિત્ય મનન/૨૨-૧૧-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૨૧-૧૧-’૪૪ નિત્ય મનન
૨૨-૧૧-’૪૪
ગાંધીજી
૨૩-૧૧-’૪૪ →


सत्यकी शोध और अहिंसाका पालन ब्रह्मचर्य, अस्तेय, अपरिग्रह, अभय, सर्वधर्मसमानत्व, अस्पृश्यतानिवारण, इत्यादि बगै़र हो नहीं सकता।

२२-११-’४४
 

સત્યની શોધ અને અહિંસાનું પાલન બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, અભય, સર્વધર્મસમાનત્વ, અસ્પૃશ્યતાનિવારણ ઈત્યાદિ વગર થઈ ન શકે.

૨૨-૧૧-’૪૪