નિત્ય મનન/૨૪-૧૧-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૨૩-૧૧-’૪૪ નિત્ય મનન
૨૪-૧૧-’૪૪
ગાંધીજી
૨૫-૧૧-’૪૪ →


अस्तेयका अर्थ चोरी नहीं करना इतना ही नहीं है । जिस वस्तुकी हमें आवश्यकता नहीं है उसे रखना, लेना भी चोरी है । चोरीमें हिंसा तो भरी ही है ।

२४-११-’४४
 

અસ્તેયનો અર્થ ચોરી ન કરવી એટલો જ નથી. જે વસ્તુની આપણને જરૂર નથી તે રાખવી, લેવી, તે પણ ચોરી છે. ચોરીમાં હિંસા તો ભરેલી જ છે.

૨૪-૧૧-’૪૪