નિત્ય મનન/૨૪-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૨૩-૩-’૪૫ નિત્ય મનન
૨૪-૩-’૪૫
ગાંધીજી
૨૫-૩-’૪૫ →


आत्माको पहचाननेसे, उसका ध्यान धरनेसे और उसके गुणोंका अनुसरण करनेसे मनुष्य ऊँचे जाता है । उलटा करनेसे नीचे जाता है ।

२४-३-’४५
 

આત્માને ઓળખવાથી, તેનું ધ્યાન ધરવાથી અને તેના ગુણોને અનુસરવાથી માણસ ઊંચે ચડે છે. એથી ઊલટું કરવાથી નીચે પડે છે.

૨૪-૩-’૪૫