નિત્ય મનન/૨૫-૧૧-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૨૪-૧૧-’૪૪ નિત્ય મનન
૨૫-૧૧-’૪૪
ગાંધીજી
૨૬-૧૧-’૪૪ →


अपरिग्रहसे मतलब यह है कि हम कोई चीज़का संग्रह न करें, जिसकी हमें आज दरकार नहीं है।

२५-११-’४४
 

અપરિગ્રહનો અર્થ એ છે કે, આપણને જેની આજે જરૂર નથી તેવી કોઈ ચીજનો આપણે સંગ્રહ ન કરીએ.

૨૫-૧૧-’૪૪