નિત્ય મનન/૨૭-૧૦-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૨૬-૧૦-’૪૪ નિત્ય મનન
૨૭-૧૦-’૪૪
ગાંધીજી
૨૮-૧૦-’૪૪ →


सब ईश्वर करता है और वह जो करता है वह अच्छेके ही लिए है, ऐसा समझ कर आनंदमें रहो ।

१३–११–’४४
 

બધું કરનાર ઈશ્વર છે અને તે જે કરે છે તે સારાને માટે જ કરે છે, એમ સમજીને આનંદમાં રહે.

૧૩–૧૧–’૪૪