નિત્ય મનન/૨૭-૨-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૨૬-૨-’૪૫ નિત્ય મનન
૨૭-૨-’૪૫
ગાંધીજી
૨૮-૨-’૪૫ →


नामकी महिमा सिर्फ़ तुलसीदासजीने ही गाई है ऐसा नहीं है । बाईबलमें मैं वही पाता हूँ । दसवें रोमनकी १३ कलममें कहते हैं, जो कोई ईश्वरका नाम लेंगे वे मुक्त हो जायँगे ।

२७-२-’४५
 

નામનો મહિમા કેવળ તુલસીદાસજીએ જ ગાયો છે એવું નથી. બાઈબલમાં પણ હું એ જ જોઉં છું. દસમા રોમનની ૧૩મી કલમમાં કહે છે જે કોઈ ઈશ્વરનું નામ લેશે તે મુક્તિ પામશે.

ર૭-ર-’૪૫