નિત્ય મનન/૨૯-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૨૮-૧૨-’૪૪ નિત્ય મનન
૨૯-૧૨-’૪૪
ગાંધીજી
૩૦-૧૨-’૪૪ →


व्याधि अनेक हैं, वैद्य अनेक हैं, उपचार भी अनेक हैं । अगर व्याधिको एक ही देखें और उसको मिटानेहारा वैद्य एक राम ही है ऐसा समझें, तो बहुतसी झंझटोंसे हम बच जायें ।

२९-१२-’४४
 

વ્યાધિ અનેક છે, વૈદ અનેક છે, ઉપચાર પણ અનેક છે. વ્યાધિને એક જ ગણીએ ને તેને મટાડનારો વૈદ એક રામ જ છે એમ સમજીએ તો આપણે ઘણી માથાકૂટમાંથી બચી જઈએ.

૨૯-૧૨-’૪૪