નિત્ય મનન/૨-૧-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧-૧-’૪૫ નિત્ય મનન
૨-૨-’૪૫
ગાંધીજી
૩-૧-’૪૫ →


कैसा अच्छा हो कि इतना समझकर हम रामभरोसे रहकर जो व्याधि आवे उसको भी बरदाश्त करें और अपना जीवन आनंदमय बनाकर व्यतीत करें !

२-१-’४५
 

આટલું સમજીને આપણે જે વ્યાધિ આવે તે રામભરોસે રહીને વેઠી લઈએ અને આપણું જીવન આનંદમય બનાવીને ગુજારીએ તો કેવું સારું !

૨-૧-’૪૫