નિત્ય મનન/૩૦-૧૨-’૪૪
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
← ૨૯-૧૨-’૪૪ | નિત્ય મનન ૩૦-૧૨-’૪૪ ગાંધીજી |
૩૧-૧૨-’૪૪ → |
आश्चर्य है वैद्य मरते हैं, डाक्टर मरते हैं, उनके पीछे हम भटकते हैं । लेकिन राम जो मरता नहीं है, हमेशा ज़िन्दा रहता है और अचूक वैद्य है उसे हम भूल जाते हैं ।
३०-१२-’४४
વૈદ્યો ને દાક્તરો જેઓ મરે છે તેમની પાછળ આપણે ભટકીએ છીએ. પણ રામ જે મરતો નથી, હમેશાં જીવે છે અને જે અચૂક વૈદ્ય છે તેને આપણે ભૂલી જઈએ છીએ, એ આશ્ચર્યની વાત છે.
૩૦-૧૨-’૪૪