નિત્ય મનન/૩૧-૧-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૩૦-૧-’૪૫ નિત્ય મનન
૩૧-૧-’૪૫
ગાંધીજી
૧-૨-’૪૫ →


जिसे हम सही और शुभ मानें वही करनेमें हमारा सुख है, हमारी शांति है, नहीं कि जो दूसरे कहें या करें उसे करनेमें |

३१-१-’४५
 

આપણે જેને સાચું ને શુભ માનીએ તે જ કરવામાં આપણું સુખ છે, આપણી શાંતિ છે, નહીં કે બીજા કહે કે કરે તે કરવામાં.

૩૧–૧–’૪૫