નિત્ય મનન/૩-૨-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૨-૨-’૪૫ નિત્ય મનન
૩-૨-’૪૫
ગાંધીજી
૪-૨-’૪૫ →


मनुष्यकी प्रतिष्ठा उसके दिलमें — हृदयमें है, नहीं कि उसके मस्तिष्कमें, यानी बुद्धिमें ।

३-२-’४५
 

માણસની પ્રતિષ્ઠા તેના દિલમાં — હૃદયમાં છે, નહીં કે તેના મગજમાં એટલે કે બુદ્ધિમાં.

૩-૨-’૪૫