નિત્ય મનન/૫-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૪-૩-’૪૫ નિત્ય મનન
૫-૩-’૪૫
ગાંધીજી
૬-૩-’૪૫ →


पानीका स्वभाव नीचे जानेका है । इसी तरह दुर्गुण नीचे ले जाता है, इसलिए सहल होना चाहिये । सद्गुण ऊँचे ले जाता है, इसलिए मुश्किल-सा लगता है।

५-३-’४५
 

પાણીનો સ્વભાવ નીચાણ તરફ જવાનો છે. તે જ પ્રમાણે દુર્ગણ નીચે લઈ જાય છે, એટલે એ સહેલું હોય. સદ્‌ગુણ ઊંચે ચડાવે છે એટલે મુશ્કેલ હોય એમ લાગે છે.

૫-૩-’૪૫