નિત્ય મનન/૬-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૫-૧૨-’૪૪ નિત્ય મનન
૬-૧૨-’૪૪
ગાંધીજી
૭-૧૨-’૪૪ →


श्रद्धासे मनुष्य क्या नहीं कर सकता ? सब कुछ कर सकता है ।

६-१२-’४४
 

શ્રદ્ધાથી માણસ શું નથી કરી શકતો ? બધું જ કરી શકે છે.

૬-૧૨-’૪૪