નિત્ય મનન/૬-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૫-૩-’૪૫ નિત્ય મનન
૬-૩-’૪૫
ગાંધીજી
૭-૩-’૪૫ →


“मेरी कृपा तेरे लिए काफ़ी होनी चाहिये, क्योंकि मेरा बल दुर्बलतामें ही पूर्ण होता है।” ( २ कोर : १२–९)

६-३-’४५
 

“મારી કૃપા તારે માટે પૂરતી થવી જોઈએ, કારણ કે મારું બળ દુર્બળતામાં જ પૂર્ણ થાય છે. ” (૨ કોર : ૧૨–૯)

૬-૩–’૪૫