નિત્ય મનન/૬-૪-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૫-૪-’૪૫ નિત્ય મનન
૬-૪-’૪૫
ગાંધીજી
૭-૪-’૪૫ →


सीधी बातको भी मनुष्य टेड़ी समझे, उसे सहन करने में कितनी भारी अहिंसा चाहिये ।

६-४-’४५
 

સીધી વાતને પણ જે માણસ આડી સમજે, તેને સહન કરવામાં કેટલી ભારે અહિંસા જોઈએ !

૬-૪-’૪૫