નિત્ય મનન/૭-૧-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૬-૧-’૪૫ નિત્ય મનન
૭-૧-’૪૫
ગાંધીજી
૮-૧-’૪૫ →


यह पीछेका बताता है कि सबकी कुंजी सत्यकी आराधनामें है । सत्यकी उपासनासे सब चीज़ मिलती है ।

७-१-’४५
 

આ પાછલું સૂચવે છે કે બધાની ચાવી સત્યની આરાધનામાં રહી છે. સત્યની ઉપાસનામાંથી સહુ ચીજ મળી રહે છે.

૭–૧–’૪૫