નિત્ય મનન/૮-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૭-૧૨-’૪૪ નિત્ય મનન
૮-૧૨-’૪૪
ગાંધીજી
૯-૧૨-’૪૪ →


जो मनुष्य किसी एक चीज़ पर एकनिष्ठासे काम करता है, वह आखिर सब चीज़ करनेकी शक्ति हासिल करेगा ।

८-१२-’४४
 

જે માણસ કોઈ એક વસ્તુ ઉપર એકનિષ્ઠાથી કામ કરે છે તે અંતે બધી જ વસ્તુઓ કરવાની શક્તિ મેળવશે.

૮-૧૨-’૪૪