નિત્ય મનન/૮-૪-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૭-૪-’૪૫ નિત્ય મનન
૮-૪-’૪૫
ગાંધીજી
૯-૪-’૪૫ →


गैर-समझूतीसे मैं गुस्सा करता हूँ, रोता हूँ, हँसता हूँ, रहम खाता हूँ । यह सब छोड़ कर, धीरज रख कर, गैर-समझूती मिटाना ही एक मेरा धर्म नहीं है क्या ?

८-४-’४५
 

ગેરસમજૂતીથી હું ગુસ્સે થાઉં છું, રોઉં છું, હસું છું, દયા ખાઉં છું. આ બધું છોડી, ધીરજ રાખીને ગેરસમજૂતી દૂર કરવી એ જ એક મારો ધર્મ નથી ?

૮-૪-’૪૫