અકબર ચરિત્ર, નામે ખુલ્મે વાંચ્યું તેવારે તેના ઉપર સેનું વધાવ્યું. અબુલ જીલ એમાં એટલે વરેા બતાવેછે કે જયચંદ્ર પાદશાહને પેાતાની એટી આપવી અને પાદશાહુ એ શરતે સ્વીકારે નહિ તે ગઢ આપવે, તથા તે માટે તેના કુંવરા તથા યાને એળમાં આપવા;ને રા… રબલને નુકશાન ભરી આપવું કબુલ કર્યું. આ તેહ કરી હુસેન કુલીખાને ઇબ્રાહીમ હુસેન મીરજાપર સ્વારી કરી તેને હરાવ્યો અને તેના ભાઇને કેન્દ્ર કરી પાદશાહની હારનાં આણ્યો. એ કદીની આંખો સીવી લીધી હતી, અને તેના ૩૦ અનુચરા તેડે હતા તેને શીંગડાંવાળાં ગાયે ન ચામડાં ઓઢાડ્યાં હતાં, તેથી તેઓ વિચિત્ર દેખાતા હતા. અમરે આંબા ખાલાવીને કદીઓને મેગ્ય શિક્ષા કરી. લઈ રાજધાનીમાં પાછા આવ્યા તે છ માસ નહિથયા એટલામાં ગુજ રાતમાં બળવા ઉઠવાના સમાચાર આવ્યા. પ્રિયલ મુલ્યે ઈડરના રાત રાયનારાયણની મદદથી અહમદનગર અમનગર ) ને અન્ને ત્યાં ખંડને ઝુડે રાખો. મહમુદ હુસૈન ભીરત્ન દક્ષિણમાં નારા તે ત્યાંથી આવી સુરતપર ચઢયો; પગુ ત્યાં તેનું કાવ્યું નહિ તેથી ખા ત ભણી એકાએક ધાર્યા. ત્યાંના મુગલ કેમની કરે તેને અટકાવવા ઍટલું સૈન્ય ન હોવાથી તે બંદર તેને હાથ આવ્યું. અમદાવાદના મેદારખાનીઆમે એક ફાજ એ મીરન્તને નવાી ખબત મૈાકલી; અને બીજી લેઇ પંડે અહમદનગર ભણી ગયા. મીરજા'ની હાર થવાથી તે ખંભાતથી નાસી ઇન્નિયારૂલ મુકને જ મળ્યો. બીજા ગુજરાતી સરદારે પણ તેને આવી મળ્યા, તેથી તેની પાસે ૨૦,૦૦૦ મુસલમાન અને રજપૂત જોહા એકઠા થયા. એ ફાજલઈને અમદા- વાદ તરફ્ ચાલ્યે. એ ખબર થતાં ખાનીઆજમ ઉતાવળી ક્રૂચે તેની પેહેલાં આવી. અમદાવાદમાં ભરાયેા, આ સમાચાર અકબરશાહને મળવાથી તેણે ઝટપટ ગુજરાત જવાની તૈયારી તાકીદે કરી, કેટલાક જાગીરદારે તેમની ફાળે સહિત હાજર થતાં માલૂમ પડ્યું કે સિપા- ઇને પેહરવાને વસ્ત્ર અને લઢવાને હથીઆર ખરેખર ન હતાં, મા કે સરકારી ખરચે તે અપાવ્યાં, સુજાઅતખાન, રાજા ભગવાનદાસ, અને કુમાર જયસિંહને હરાળના ઉપરી નીમી આગળ મેકલ્યા એમ