પૃષ્ઠ:Akabar Charitra.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર, નામે ખુલ્મે વાંચ્યું તેવારે તેના ઉપર સેનું વધાવ્યું. અબુલ જીલ એમાં એટલે વરેા બતાવેછે કે જયચંદ્ર પાદશાહને પેાતાની એટી આપવી અને પાદશાહુ એ શરતે સ્વીકારે નહિ તે ગઢ આપવે, તથા તે માટે તેના કુંવરા તથા યાને એળમાં આપવા;ને રા… રબલને નુકશાન ભરી આપવું કબુલ કર્યું. આ તેહ કરી હુસેન કુલીખાને ઇબ્રાહીમ હુસેન મીરજાપર સ્વારી કરી તેને હરાવ્યો અને તેના ભાઇને કેન્દ્ર કરી પાદશાહની હારનાં આણ્યો. એ કદીની આંખો સીવી લીધી હતી, અને તેના ૩૦ અનુચરા તેડે હતા તેને શીંગડાંવાળાં ગાયે ન ચામડાં ઓઢાડ્યાં હતાં, તેથી તેઓ વિચિત્ર દેખાતા હતા. અમરે આંબા ખાલાવીને કદીઓને મેગ્ય શિક્ષા કરી. લઈ રાજધાનીમાં પાછા આવ્યા તે છ માસ નહિથયા એટલામાં ગુજ રાતમાં બળવા ઉઠવાના સમાચાર આવ્યા. પ્રિયલ મુલ્યે ઈડરના રાત રાયનારાયણની મદદથી અહમદનગર અમનગર ) ને અન્ને ત્યાં ખંડને ઝુડે રાખો. મહમુદ હુસૈન ભીરત્ન દક્ષિણમાં નારા તે ત્યાંથી આવી સુરતપર ચઢયો; પગુ ત્યાં તેનું કાવ્યું નહિ તેથી ખા ત ભણી એકાએક ધાર્યા. ત્યાંના મુગલ કેમની કરે તેને અટકાવવા ઍટલું સૈન્ય ન હોવાથી તે બંદર તેને હાથ આવ્યું. અમદાવાદના મેદારખાનીઆમે એક ફાજ એ મીરન્તને નવાી ખબત મૈાકલી; અને બીજી લેઇ પંડે અહમદનગર ભણી ગયા. મીરજા'ની હાર થવાથી તે ખંભાતથી નાસી ઇન્નિયારૂલ મુકને જ મળ્યો. બીજા ગુજરાતી સરદારે પણ તેને આવી મળ્યા, તેથી તેની પાસે ૨૦,૦૦૦ મુસલમાન અને રજપૂત જોહા એકઠા થયા. એ ફાજલઈને અમદા- વાદ તરફ્ ચાલ્યે. એ ખબર થતાં ખાનીઆજમ ઉતાવળી ક્રૂચે તેની પેહેલાં આવી. અમદાવાદમાં ભરાયેા, આ સમાચાર અકબરશાહને મળવાથી તેણે ઝટપટ ગુજરાત જવાની તૈયારી તાકીદે કરી, કેટલાક જાગીરદારે તેમની ફાળે સહિત હાજર થતાં માલૂમ પડ્યું કે સિપા- ઇને પેહરવાને વસ્ત્ર અને લઢવાને હથીઆર ખરેખર ન હતાં, મા કે સરકારી ખરચે તે અપાવ્યાં, સુજાઅતખાન, રાજા ભગવાનદાસ, અને કુમાર જયસિંહને હરાળના ઉપરી નીમી આગળ મેકલ્યા એમ