લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મારા પોતાને માટે
૧૬૧
 

મારા પોતાને માટે ૧૩૧ મનોદશા? લખવું એમાં મનોદશાનું શું કામ? ભાવનાશાળી મૂર્ખ કહેવાય છે તે આનું નામ! નવલકથાકાર કાંઈ બોલ્યા વિના ત્યાંથી રઘનાથની સાથે આગળ વધ્યો, એને પોતાને વિષે થયેલા ઉપહાસે જરાક મદદ કર્યાં હતા. થાડે દૂર તેઓ ગયા, એક હોટેલના પગથિયા પાસે પાનવાળો ઊભો હતો. એની પાસે ત્રણ-ચાર જુવાનો ઊભા હતા. પોતાની પુરાણી રીત પ્રમાણે એક દાતણના કૂચાથી પાનવાળો પાન ઉપર પાન ચોપડતો હતો. મોઢેથી કંઈક ગણગણતો હતો. ધારાક સાથે આંખની ઇશારતથી વાત થાય, તો તે બોલતો નહિ, એટલો એ પોતાના કામમાં તલ્લીન હતો. પણ પેલા જુવાનો એ જોઈ તો અંદર- અંદર હસતા હતા! અમરનાથ ત્યાંથી નીકળ્યો. તેને કાને વાતના શબ્દો પડ્યા. "અરે, પણ આ પેલા જુવાનોની તદ્દન જ ભૂલ છે! નિમિત્ત હોય તેમ જ્યાં ત્યાં પોતાના જ વિચાર ઘોંચ્યા છે! 'The most original and therefore absurd!'" "'The most original man is the most indebted man,' says Emerson." બીજો બોલ્યો. "હા પણ, તો એવા લેખક, પછી નવલકથાકાર તો જાય છે!" અમરનાથ ને રઘનાથ આ વખતે ત્યાંથી પસાર થતાં થોભી અટક્યા. પેલા જુવાનોની વાત હજી ચાલતી હતી. દેખીતી રીતે જ એમાં પોતા વિષે ટીકા હતી.