પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.












ખુદા ઈઝ્ઝત બહુત દેવે મહેરબાન ગાંધી કો,
દુવાએં દે રહે હૈ હિન્દુ મુસલમાન ગાંધી કો.
ગરીબોં કે લીયેં ઉન્હોને યે સદમા ઉઠાયા,
ગોયા હમેં ભી ખ્વાબ ગફલત સેં જગાયા.
હમ તો સમઝે હૈ કિ તનહાઈ કા સાથી પાયા,
કતહદે કુદરતે ગેબ સે તુ હમ કો ખુદા યા.
મહેરબાન ગાંધી ઔર બ્હેન નસૂયા હમારી,
તા કયામત નામ ઉન કા રહે દુનિયા મેં જારી.”


રમ પૂજ્ય મહાત્મા ગાંધીજીના સત્યાગ્રહાશ્રમમાં સવારસાંજ બ્રહ્મચારીઓ જે પ્રાર્થના કરે છે તે પ્રાર્થનામાં તેમના જીવનના ધ્યેયને પ્રગટ કરતા મંત્રો અને ભજનો મુખ્ય છે.