પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪


આ ઉપરથી અમે જે વધારો આપવાનું કહીયે છીયે તે ન્યાયપુરઃસર છે, એમ કહેવાની અમે છેવટે રજા લઈયે છીયે.

ગોરધનદાસ ઇ. પટેલ
પેસ્તનશા ન. વકીલ
જોઈન્ટ ઑનરરી સેક્રેટરીઓ,
મીલ એજન્ટોનું ગ્રૂપ.