આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવજીવન પ્રકાશન મન્દિર
અ મ દા વા દ
*
રાષ્ટ્રીય સાહિત્ય
મૂલ્ય | પોસ્ટેજ | |
હિન્દવરાજ ( મહાત્માજીએ આફ્રિકામાં
‘ઇન્ડીયન ઓપીનીયન’માં લખેલાં મૂળ લખાણ સાથે મેળવેલી પ્રમાણભૂત આવૃત્તિ; સ્વદેશી કાગળ અને ખાદીનું પૂંઠું ) |
૦-૬-૦ | ૦-૨-૦ |
ગાંધીજીની જુબાની (૧૯૧૯ના રમખાણોની
તપાસ કરવા નીમાયેલી હંટર કમિટી સમક્ષ આપેલી) |
૦-૬-૦ | ૦-૧-૦ |
અરજુનવાણી (સરળ અને સચોટ ભાષામાં
આત્મદર્શન કરાવનારાં અરજુન ભગતનાં ભજનોનો સંગ્રહ) |
૦-૧૨-૨ | ૦-૨-૦ |
आश्रमभजनावलि (સત્યાગ્રહાશ્રમમાં
સવારસાંજની પ્રાર્થના વખતે ગવાતાં ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભજનોનો સંગ્રહ; દેવનાગરી લિપિ, અને ખાદીનું પૂઠું.) |
૦-૧૨-૦ | ૦-૨-૦ |
श्रीमद् भगवद् गीता–मूळ ( સરળતા–
પૂર્વક સાથે રાખી શકાય તેવી સુઘડ આવૃત્તિ ) |
૦-૮-૦ | ૦-૧-૦ |