પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭


મજુર સ્હેજે વધારે વ્યાજ લઇ શકે છે એવો સીધો ન્યાય છે. આળસુ મજુરને જરૂર ભૂખે મરવું પડે છે. તેને નિરાશા થાય. ઉદ્યોગીને પળવાર પણ ચિંતા ભોગવવાનું કારણ નથી. સહુ મંગળવારે સવારે વેળાસર આવજો અને ત્યાં તમે કેવા સ્વતંત્ર છો તેનું વધારે ભાન મેળવી શકશો.