આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
કાર્યોમાં હિન્દુ, મુસલમાન, ગુજરાતી, મદ્રાસી, પંજાબી એવા ભેદ રાખતા નથી, રાખવા ઈચ્છતા નથી. આપણે એક જ છીએ, અથવા થવા માગીએ છીએ. તેથી આવા ગુજરાતની બહારથી આવેલા મજુરોને આપણે દિલસોજીપૂર્વક આ લડતનું ખરૂં જ્ઞાન આપવું જોઇએ, અને તેઓને પણ સમજાવવા જોઇએ કે આપણી સાથે રહેવામાં તેઓનો અને બધાનો લાભ સમાયેલો છે.