પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૨

________________

૧૨ ગ્રંથ સ્વીકાર નીચેનાં પુસ્તકાની પહેાંચ આભાર સહિત સ્વીકારીને વાંચક વર્ગની જાણ માટે તેનું મૂલ્ય, કદ ઇત્યાદિ નીચે આપવામાં આવે છે; જે ખરીદવા ઇચ્છનારે આ સંસ્થાપર ન લખતાં તેના પ્રકાશકનેજ લખવું. સ્વર્ગના આનદ—લેખક તથા પ્રકાશકઃ—વૈદ્ય અમૃતલાલ સુંદરજી પઢીયાર, કાલબાદેવી રાડ, મુંબાઇ ૨.. રાયલ બાર પેન પૃષ્ઠ ૪૦૦, ગ્લેજ કાગળ, સેનેરી પુઠ્ઠું. રૂ. ૧) બાળ રામાયણ~~(જુદા જુદા છઠ્ઠામાં) લેખક તથા પ્રકાશકઃ- પ્રભાશંકર જયશંકર પાક, પાર્વતી મેન્શન, મુંબાઈ૭. રાયલ સેાળ પે પૃ૪ ૧૩, ગ્લેઝ કાગળ, સાદું પુઠ્ઠું, રૂ આર્ય નારી ધર્મ-લખનારઃ રા. વાડીલાલ મેાતીલાલ શાહ પ્રકાશકઃ—શા. કેશવજી વેલજી, મુલજી જેઠા કાપડ મારષ્ટ્રીટ નવી સ્ટે- શન ગલી, મુબા-૨. પૃષ્ઠ ૩૨, કિં. ૦}× સએલન સ’ગીતાલિ—પ્રયાજક તથા પ્રકાશકઃ-લલ્લુભા શંકરભાઇ ભટ્ટ, ગીરગામ, મુંબાઇ–૪, પૃષ્ઠ ૩૨, ૦)× બધ જ્ઞાન સમહુ—પ્ર॰ હરીલાલ મગનલાલ ભટ્ટ, શામ- સધાની પાળ–અમદાવાદ સેાળ પેચ્છ પૃષ્ઠ ૬૪, ૦૧ પવિત્ર પ્રભુ પ્રેમના પ્રભાવ-(દંપતી ધર્મ પુસ્તકમાળાનું પહેલું પુસ્તક) લેખકઃ રા. વસનજી દયાલજી ગણાત્રા (વસંત); પ્રકાશકઃ ભીખાભાઇ ટાલાલ ચેાધરી, જમાલપુર અમદાવાદ. પૃષ્ઠ ૭૨, ૦)> પુષ્પ હાર—(દિવાળીનું પુષ્પ) પ્રયાજકન્યાપકલાલ ગીરધર લાલ જરીવાલા, સુરત. રાયલ સેાળ પેજી, પૃષ્ટ ૭૨, કિં. લખી નથી.