કોલ, શ્રી ૩૬૩
કોલાબા ૪૩૬
ખરશેદજી, જજ ૧૬૬
ખ્રિસ્તી ધર્મ ૬, ૩૧, ૬૫
ખ્વાજા, બારિસ્ટર ૪૧૪
ખાન, મિ. ૨૦૫, ૩૧૧
ખિતિમોહનબાબુ ૩૫૯
ખિલાફત ૪૧૫, ૪૧૬, ૪૧૭, ૪૪૮,
૪૪૮-૪૫૧, ૪૪૯, ૪૫૧, ૪૬૫,
૪૬૬
ખિલાફત પરિષદ ૪૬૪
ખેડા ૪૦૧, ૪૦૯, ૪૧૩, ૪૧૮, ૪૪૦,
૪૪૧; –ની લડત ૪૦૯-૪૧૭;
–ની લડતની પ્રતિજ્ઞા ૪૧૦
ખેડા સત્યાગ્રહ; –ની લડતનો અંત
૪૧૩-૪૧૮
ગયાબાબુ ૩૮૪
ગંગનાથ વિદ્યાલય ૩૫૮
ગંગાબહેન ૪૫૯, ૪૬૦; °ગાંધીજી માટે
મોટા પનાનું ધોતિયું તૈયાર કરાવે છે
૪૬૧; °પૂણી કરનાર પીંજારો શોધે છે
૪૬૦ °રેંટિયો શોધી કાઢે છે ૪૫૯
ગંગાબહેન રામજી ૪૬૧
ગ્રિફિથ ૪૩૭
ગ્લૅડસ્ટન, મિ. ૧૯૨
ગ્લૅડસ્ટન, મિસિસ ૧૯૨
ગાંધી, ઉત્તમચંદ; ગાંધીજીના દાદા,
પોરબંદરના દીવાન, ટેકીલા ૧
ગાંધી, કરમચંદ °ગાંધીજીના પિતા,
પોરબંદરના કારભારી, રાજકોટ
અને વાંકાનેરના દીવાન ૧; –ની
પ્રાંતસાહેબ સાથે ચકમક ૧; –ની.
માંદગીમાં ગાંધીજી સેવા કરે છે ૨૬;
|
-નું અવસાન ૨૮; –નું ચરિત્રવર્ણન
૧-૨; –ને ગાંધીજીનાં લગ્ન વખતે
અકસ્માત ૭; વ્યવહારશ, ધાર્મિક
અને ગીતાપાઠ કરનારા ૨
ગાંધી, કસ્તૂરબાઈ ૨૫૯, ૨૯૨, ૩૨૬,
૩૬૦, ૩૯૬, ૩૯૮, ૩૯૯, ૪૨૩,
૪૨૭: °અંત્યજ મહેતાનું પેશાબનું
વાસણ ક-મરજીએ ઉપાડતાં ગાંધીજી
કજિયો કરે છે ર૫૮-૨૫૯; °કઠોળ
અને મીઠું છોડે છે ૩૦૯; °ક્લૉરોફોર્મ
વિના ઓપરેશન કરાવે છે ૩૦૪;
°ગંભીર માંદગીમાં પણ માંસનો
સેરવો લેવા ના પાડે છે ૩૦૬;
°ગાંધીજીનાં ધર્મપત્ની, બાળપણમાં
સ્વતંત્ર સ્વભાવનાં પતિના દાબ સામે
થઈ હરવાફરવાની છૂટ લે છે ૯;
°ગાંધીજીની ઝૂલુ બળવા સમયની
કુટુંબની વ્યવસ્થામાં સંમતિ આપે
છે ર૯૬; °ગાંધીજીને બકરીનું દૂધ
લેવા સૂચવે છે ૪ર૭; °ગાંધીજીને
મળેલી ભેટો કોમને પાછી સોંપવા
સામે વિરોધ કરે છે ૨૦૭-૨૦૮;
–ના વિવાહ ૫; –ની ગંભીર માંદગી
૩૦૪-૩૦૮; –ને ગાંધીજી કજિયો
કરી પિયર મોકલી દે છે ૮૫; –ને
ગાંધીજી મિત્રની ભંભેરણીથી દુઃખ
દે છે ૨૨; °પરની ઘાતો ૩૦૪;
°સ્ટીમર પરથી પારસી રુસ્તમજીને
ત્યાં પહોંચે છે ૧૭૯
ગાંધી, છગનલાલ ૨૮૨, ૨૯૯, ૩૭૦
ગાંધી, તુલસીદાસ; °ગાંધીજીના કાકા,
પોરબંદરના કારભારી ૧; °ગાંધીજી
વિલાયત જાય તેમાં સંમતિ દર્શાવતા
|