પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪

૧૪ અમ મને જીત્રજાન દાસ્તે લડી પડયા અને તેમાંના એક માર્યા ગયે. કાચા કાનનુજ એ બધું પરિણામ સમ- જવું. તેમણે ખાટી સલાહ આપનારની વાત ખરી માની. સાર:-ડાહ્યા માણસાએ લુચ્ચાઓની વાત લક્ષમાં લેવી નહિ. સમજુ માણસે વિવેકી હેાય છે. તે લડાવી મારનારા લુચ્ચા માણસાની ખેાટી સલાહથી ઉશ્કેરાઈ જતા નથી, તેમજ અવળે રસ્તે દોરવાતા નથી. ૨. લાળા ગધેડા અને લુચ્ચું શિયાળ, (અક્કલ અડી કે ભેંસ ?) ફાઇ એક જંગલમાં કરાલકેસર નામને એક સિદ્ધ રહેતા હતા. તે એક દિવસ માંદા પડયા. ત્યારે તેણે પોતાના શિયાળ મન્ત્રીને આ પ્રમાણે કહ્યું: “અરે ભાઈ ! આજે મ્હારાથી બહાર જઈ શકાય તેમ નથી, તું જઈને મ્હારે સારૂ કાંઇક ખેરાક તા લઈ આવ.” તે ઉપરથી શિયાળ અને સારૂ શિકાર લઈ આવવાને નીકળી પડયા. રસ્તે જતાં તેને એક ગધેડા મળ્યું. તેણે ગધેડાને નમનતાઈથી કહ્યું:-મામા ! નમસ્કાર ! ઘણે દહાડે નજરે પડયા. આવા દુબળા કેમ થઇ ગયા છે. ” ગધેડાએ જવાબ દીધે:-“ભાણી ! શું કહું ! મ્હારા શેઠ ઘણુાજ નિર્દય છે. મ્હારી પાસે સખ્ત મજુરી કરાવે છે; પણ હુને ખાવાનાં કાંકાં પડે છે. હું ધેાલીના ગધેડા છે, મ્હારે સખ્ત ખેજા ઉચકવા પડે છે. મ્હને ઘાસના