પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭

શિયાળનું વચન સિંહને ખરૂં લાગ્યું. અને જણ સાથે એસીને પેલા ગધેડાનુ' માંસ ખાઈ ગયા. સાર:-હલકા માણસની સેાબત કી કરવી નહિ. જેને જેવા સંગ રંગ પણ તેવે એસે, ભુડાની સેાખતથી આપણું ડુજ થાય. નીચ માણુસા ધાને દગે! દે છે. તેમને મન મિત્ર તથા શત્રુ બધાજ સરખા હાય છે. પેાતાની મતલબને ખાતર તે ગમે તેવું પાપ કરતાં અટકતા નથી. માટે દુર્જનથી સદા દૂરજ રહેવું. ૩. કાગડાનું જોડુ અને કાળા નાગ, ( જે કામ અળથી ના થાય તે કળથી થાય. ) એક મોટા આડ ઉપર કાગડનું તેડુ રહેતુ હતુ. તેમણે તે જગ્યાએ એક સુંદર માળે આંધ્યા હતા. કાગડી પેાતાના ઇંડાં તેમાંજ ચુસ્તી, કાગડીએ એક દિવસ પેાતાના ધણીને કહ્યું: હવે આપણને સુંદર માં થશે. ” વિચારથી તેએ બહુ હરખાયાં. તે ઝાડ ઘણું જીવુ હતું. તેના થડમાં ઉંડા ખાડા પડયા હતા. એક ઝેરી નાગ ત્યાં આવી પહોંચ્યા. તેણે એ થડના ખાડામાં પોતાનું ઘર બનાવ્યું. તેમાં તે રાજ પડી રહેતા. એક દિવસ કાગડા અને કાગડી જ્યારે ખ્વાર ગયાં, ત્યારે પેલા નાગ પેાતાના દરમાંથી બહાર નીકળ્યે; અને કાગ- ડાના માળામાંથી તેમનાં બચ્ચાં કાઢી લીધાં અને ખાઈ ગચે. કાગડાં અને કાગડી જ્યારે પાછાં આવ્યા, ત્યારે તેમણે માળામાં બચ્ચાં દીઠાં નહિ. પેાતાનાં બચ્ચાંને ખાવાઇ ગએલાં જોઈને તેમને બહુ દુઃખ થયું. કાગડીએ ફરી ખીજાં ઈંડાં ર