પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧

૧ રાાહુકારે ઠંડે પેટે જવાબ દીધો:- એને તે પક્ષી પાંખમાં ઘાલીને ઉપાડી ગયું. ” એના મિત્રે કહ્યું:–“વાત શી કરી છે ? પક્ષી તે વળી છે.કરાને ઉપાડી જઈ શકતું હશે ?” શાહુકારે એની ચાલાકી એના ઉપરજ ચલાવી અને

  • ઘુ કે ભાઈ ! ઉંદર જો લૈાઢાનાં કાટલાં ખાઈ જાય, તે

પક્ષી પણ છેકરાને ઉપાડી જઇ શકેજ” એના મિત્ર હસી પડયેા. “હા ભાઈ હા ! સમયે; તમે મ્હારી મજાક કરી છે. હુમારાં કાટલાં મ્હારી પાસે છે તે ખરાં. હું તે હમારૂ પાણી જોતે હતા, મ્હારે કાંઈ પચાવી પાડવાં ન્હાતાં.” શાહુકાર એલ્યે:-“હજીયે વખતસર સમજ્યા છે. હું પણ હમારૂં પારખુ' જોતેા હતા, હુને જો મ્હારાં કાટલાં મળશે, તે હુમને હુમારા છેકરે કેમ નહિં મળી શકે?’ સાર-થાય તેવા થઇએ, તેજ ગામ વચ્ચે રહીએ. લુચ્ચા સગાથે લુચ્ચાઈ કર્યા વિના ફતેહ મળતી નથી. ૫. સમયસૂચકતા. પડિતે રાજકુવરીને કહ્યુ-“મા વાર્તાએમાં તમને સમચ્છુ તે પડતી હુશેજ, આપણા માથા ઉપર જ્યારે આફત આવી પડે, ત્યારે આપણે ગભરાઈ જવું નહિ પણુ ધીરજ રાખીને શાન્તિથી તે આફતમાંથી મચવાના ઉપાય શેખી કાઢવે. એ શુષુને સમયસૂચકતા કહે છે. ખામેશ અને ખત વિના સમયસૂચકતા રહેતી નથી. સમયસૂચકતાથી એક વાંદરા મગરના હાથે મરતા ખચ્ચેા હતા.”