પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩

૨૩ “વાં અમૃત જેવાં મીઠાં ફળ તમે કયાંથી લાવે છે ?” મગરે જવાબ દીધે:-“નદી કિનારે એક ઝાડ છે. તેના પર એક મ્હારા વાંદરા મિત્ર રહે છે. તેની પાસેથી હું આ ફળ લાવુ છું.” “ત્યારે એ વાંદરા પણ આ મૂળ ખાતેજ હશે,” તેની સ્ત્રીએ ફરી સવાલ કર્યાં. એના ઉપરજ રહે છે; મગર એલ્યેઃ—“હુા, એતે રાજ બધાં બહુચે ખાતા હશે.” તેની ઓએ કહ્યું : ત્યારે તે આવાં અમૃત જેવાં ફળનાજ અને કઢી બધાયા હશે, તેા પછી એનુ કાળ ફૂટલું અધુ સ્વાદિષ્ટ હુશે ? ખરેખર ખાવા લાયકજ હાવુ જોઇએ, હુને એનું કાળજુ નહિ લાવી આપે ?” મગર ગુસ્સે થઈને એલ્યે:-“અરે વાહ ! કાળજું તે વળી શી રીતે લાવુ‘ ? એ તેા મ્હારા મિત્ર થાય છે. મિત્રને મ્હારાથી કેમ મરાય ?” તેની સ્ત્રીએ હઠ લીધી:–“એલે લાવી આપવું છે કે નહિ ? કાળજી લાવી આપશે નહિ, તે હું જીવતી નહિ રહુ મિત્રને જીવ બચાવવા જતાં, તમને સો હત્યાનું પાપ લાગશે.” મગર આખરે લાચાર થઇને વાંદરા પાસે ગયા. રક્ત- સુખ તે વખતે ઝાડ ઉપર બેઠા હતા. મહુજ ઇંચામણું ઢાં શખીને મગર ત્યાં આગળ પડી રહ્યા હતા. આજે કેમ આવા દીલગીર ઢેખા છે. ”