પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭

૨૭ અગલા માલ્યાઃ “અક્સેસ! અકસેસ ! બહુ દીલગીરીની વાત છે. તમને કહેતાં મ્હારી જીભ પણ ઉપડતી નથી. આજે તમામાં બધાંયનુ મૈાત છે. ઘેાડીવારમાં એક માછી આવશે અને તમને પકડી જશે. પછી હું શું કરીશ ? મ્હારૂં ગુજરાન કેમ ચાલશે ?” માછલાંઓએ કહ્યુ “ એમ કેમ કહેા છે ? મામા ! તમે તે બહાદુર અને ચાલાક છે. માછી આવે ત્યારે તેને મારીને કાઢી મુકો,” . ખગલાએ કહ્યું: “હું શી રીતે કાઢી મુકીશ ? હું તે ઘરડા થઈ ગયા છે. મ્હારથી એની સાથે લઢશે નહિ. એ જરૂર આવીને તમને પકડી જશે.” માછલાંઓએ કહ્યું : “ ત્યારે શું તમે અમને નહિ ઉગારા ? અમે પકડાઈ જઇશુ, તે તમારે ભૂખે મરવુ પડશે. અમને મચાવશે, તેાજ તમને ખાવાનું મળશે” બગલા એલ્યે:-“તમને હું શી રીતે ખચાવું ” “અમને ખીજે કાઈ ઠેકાણે લઈ જાએ,” માં માછ- લાંઓએ કહ્યું. તે ઉપરથી મગલેામામા એક પછી એક અયાં માછલાં એને ચાંચમાં ઘાલીને લઈ ગયા. પણ એ તેમને કેાઇ તળાવ કે સાવરમાં લઈ ગયે નહિં. એ તેમને ખડક આગળ લઇ ગયે અને ત્યાં તેમને તડકામાં સૂકવવા ચુકાં. હવે હુને ઘણા દિવસ સુધી ખાવાનું મળ્યાં કરશે.” એ વિચારથી બગલે હરખાયા. તે પાછા સરાવર આગળ ગયા, ત્યારે એક કરચલાએ હને પૂછ્યું: “મમાં માછલાં કર્યાં જતાં રહ્યાં ?”