પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮

૧. અગલાએ કહ્યું: “થોડીવારમાં એક માછી અહીં આવી પહોંચશે, અને તે તળાવમાંડુના તમામ માછલાંઓને પકડી જશે.” “ કરચલાએને પશુ શુ તે પકડશે ખરા?” તે કરચલાએ પૂછ્યું. મગલે એલ્યેઃુના હાથમાં જે કાંઇ આવશે તે એ પકડશે.” કરચટા મેલ્યા:-ત્યારે તે મ્હને પણ તમે જ્યાં બધાં માછલાંએને મૂકી આવ્યા, ત્યાં આગળ લઈ જાઓ.” અગલાંએ તે કરચલાંને ઉંચકવાને પોતાની ચાંચ ઉઘાડી. તે કરચલે પણ કાંઈ કાચા નહુતે. ચાલાક અને ઉસ્તાદ હતા. તે એલ્યા:-“એમ નહિ, ખગલા મામા ! હું બહુ માટી હોવાથી હમારી ચાંચમાં નહિ ાંઉ, હું મ્હાશ નુખ વાળા પગ વડે હુમારી ગરદન આસપાસ ઘટકી રહીશ.” ખગલાએ તેને એ પ્રમાણે કરવા દીધું. પછી તેને લઈને પેાતે ઉડી ગયે.. ચલાંએ એકાએક નીચે નજર કરી. તેણે માં માછલાંઓને તડકામાં સૂકાતાં દીઠાં. તેણે નિસાસા નાંખ્યા:- અસાસ 1 બહુ ખોટુ થયું. મ્હેં આ ઘાતકી પ્રાણીને ભરાયા કર્યાં. એ હવે હુને પણ માંછલાંઓની માફક મારી નાંખશે.” પણ તે હિંમત હારી ગયા નહિ. સમયસૂચકતા રાખીને તે એલ્યેઃ-મામા ! તમે ઢારા જાત ભાઈઓને અચાવશે ” ઢા, એશક બચાવીશ.” મણતાએ જવામ દીધા. .