પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯

૨૯ કરચલાએ કહ્યું:–“ત્યારે ચાલે, પાછા સરાવર જઈએ, મ્હારા અતિ ભાઈ કર્યાં છે, તે હું હમને ખતાવું.” અગલા પાછે સૂર્યાં, અને ઝટ સરેાવર આગળ આવી પઢાં ચે, ત્યારે લાગ જોઈને કરચલા એજ્યેામામા ! આ રહ્યા મ્હારા જાતિભાઇએ સરાવરને તળીચે” એમ કહીને હેણે પેાતાના અણીદાર નખ વડે તે અગલાની કોમળ ડાક કાપી નાંખી. ખગલા મરણ પામ્યું; અને કરચલા નીચે પાણીમાં પા. સારઃ—આમ સમયસૂચકતા રાખવાથી ચલે જીવતા રહ્યા. ૭. સિંહ અને સસલું કાઇએક જંગલમાં ભાસુરક નામે સિહુ રહેતા હતેા. તે ઘણું મળવાન હતા. રાજ ઘણાં જાનવના જીવ લીધા વગર તે જપતા નહિ. તે ઉપરથી ખયાં જનાવરે મળીને એની પાસે જઇને કહેવા લાગ્યાં અમે દરાજ અક્કેક જનાવર હુમને મેકલી ભાપીશું.” ભેગાં સિડે તે વાત કબૂલ રાખી. આખરે એક વખત એક શશલાંને વારા આવ્યે. તે ઘણા ચાલાક તથા બુદ્ધિશાળી હતા. જાણી જેઈને તે એની પાસે બહુ મેાડે ગયે દિન બૂખના દુઃખથી વહે- આકળા થઈ ગયા હતે, શલાને આન્ને જોઇને તે એક- દમ ક્રોધ કરીને કહેવા લાગ્યું:-હુરામખેાર ! તુ આટલા અષા મેડા કેમ આવ્યા ? આ ુને મારીશ અને તે સાથે જ ગલનાં બીજા બધાં જનાવરાને પણ મારી નાંખીશ.”